કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન લખો. 

Similar Questions

શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કોને કહે છે ? 

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાકગતિ કરતાં પદાર્થના કણનો સમય સાથે કોણીય સ્થાનમાં ફેરફાર દર્શાવ્યો છે,  પદાર્થની ચાકગતિ સમઘડી છે કે વિષમઘડી હશે ? 

“કણને બિંદુવત કદ હોય છે.” સાચું કે ખોટું ?

સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં કયાં બળો લેવાની જરૂર પડે છે ? 

ફ્લાય વ્હીલને એક એન્જિન સાથે વાપરવામાં આવે છે કારણ કે તે,